મૂત્રનું અને રુધિરકેશિકાગુચ્છ ગાળણનું બંધારણ સરખું નથી. સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

રુધિરકેશિકાગુક્ધ ગાળણમાં મોટા પ્રમાણમાં પાણી, યુરિયા, યુરિક એસિડ, ક્રિએદીનાઈન, એમિનો એસિડ, ગલુુકોઝ, , $\mathrm{Na}^{+}$,

$\mathrm{K}^{+}$, વિટામિન્સ, અંત:સ્રાવ વગેરે હોય છે.

મૂત્રનું નિર્માંધ પુનઃ: શોષણુ અને સ્રાવના પરિણામે થાય છે. જેમાં યુરિયા, ક્રિએટીન એમોનિયા, યુરિક ઍસિડ, ઓક્ઝોલિક એસિડ, વિટામિન્સ, અંતઃસ્ત્રાવો વગેરે જોવા મળે છે.આમ, રુધિરકેશિકાગુદ્ધ ગાળણ અને મૂત્રનું બંધારણ જુદું હોય છે.

Similar Questions

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ મૂત્રપિંડ બાહ્યકમાં આવેલ રચનાઓ $I$ હેન્લેનો અવરોહી પાશ
$Q$ મૂત્રપિંડ મજ્જકમાં આવેલ રચનાઓ $II$ નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ
  $III$ દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ
  $IV$ હેન્લેનો આરોહી પાશ
  $V$ સંગ્રહણનલિકા
  $VI$ બિલિની નલિકા
  $VII$ અંતર્વાહી ધમનીકા
  $VIII$ બહિર્વાહી ધમનીકા

રિનલ પિરામિડ ...... ના ભાગો છે.

વાસા રેકટા માટે ખોટો વિકલ્પ પસંદ કરો.

મનુષ્યનાં મૂત્રપિંડની રચના નામનિર્દેશનયુક્ત આકૃતિ સાથે વર્ણવો. 

માલ્પીઘીયનકાય અથવા રીનલ કોર્પસેલ એ